Surprise Me!

ન્યૂઝિલેન્ડ સામે શિખર ધવનની જગ્યાએ રોહિત સાથે કે એલ રાહુલ ઓપનિંગ કરશે

2019-06-13 473 Dailymotion

ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ સંજય બાંગરે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી બાંગરે જણાવ્યું હતું કે, શિખરની ઈજા ગંભીર છે, ઠીક થતાં 10થી 12 દિવસ લાગશે શિખરની જગ્યાએ રોહિત સાથે કે એલ રાહુલ ઓપનિંગ કરશે આ સિવાય વિજય શંકર અને બીજા ખેલાડીઓ પણ ભારત પાસે છે આગલી બેથી ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયા શિખરને ઘણો Miss કરશે જોકે શિખર ધવને બુધવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો