Surprise Me!

શિવસેનાએ આદિત્ય ઠાકરે માટે ડે.સીએમનું પદ સ્વીકારી લેવું જોઈએઃ અઠાવલે

2019-10-28 1,492 Dailymotion

મુંબઈઃકેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ રવિવારે કહ્યું કે, શિવસેનાએ 5 વર્ષ માટે આદિત્ય ઠાકરે માટે ડેસીએમનું પદ સ્વીકારી લેવું જોઈએ મને નથી લાગતું કે ભાજપ અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રી બનાવવાની વાત માટે સહેમત થઈ જશે એટલા માટે શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ શિવસેનાની માંગ છે કે પહેલા અઢી વર્ષ સુધી તેમના અને આવનારા અઢી વર્ષ સુધી ભાજપના મુખ્યમંત્રી બને