Surprise Me!

જૂનાગઢમાં 500 સંતોને 6.25 લાખની કિંમતના મોબાઇલ અપાયા

2019-12-12 1,126 Dailymotion

જૂનાગઢ: ભવનાથ ખાતે પ્રથમ વખત દત્ત જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત 500 સાધુ-સંતોને 625 લાખની કિંમતના મોબાઇલ અપાયા હતા આ અંગે ભવનાથના પિઠાધિશ્વર જયશ્રીકાનંદજીએ જણાવ્યું હતું કે અમારા અમદાવાદના એક ભક્તને જાણ થતા તેમણે ઇન્ડીયન બનાવટના મોબાઇલ આપવા તૈયારી દર્શાવી હતી આ મોબાઇલની કિંમત આશરે 2,000 જેવી થાય છે પરંતુ બલ્કમાં લેતા આવા મોબઇલ અંદાજે 1,250ના ભાવમાં આવ્યા છે