Surprise Me!

નોનવેજ ખાનારાએને RSS સુપ્રિમો મોહન ભાગવતની સલાહ

2022-09-30 488 Dailymotion

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું કે જે લોકો માંસાહારી છે તેઓએ માંસ ખાતા સમયે અનુશાસનનું પાલન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જેથી મન એકાગ્ર રહી શકે. આરએસએસના વડા મોહન ભાગવત નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. ભાગવતે કહ્યું કે લોકોએ તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ.