આજે બે દિવસ બાદ ગુજરાતના તમામ બંદરો પરથી માછીમારી કરવા ગયેલા માછીમારોને નજીકના બંદરે પરત ફરવાનો આદેશ રાજ્યના ફિસરીઝ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.