જૂનાગઢના નેતાઓ જાહેરાત કરાવવામાં વિરાટ પરંતુ અમલ કરાવવામાં વામન દેખાઈ આવે છે તેવું જૂનાગઢની પ્રજાને અનુભવ થઈ રહ્યો છે અને તેઓ રોષે ભરાયા છે.