અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા સાહિલ ફાઉન્ડેશન તરફથી ચંડોળા ડિમોલેશનથી અસરગ્રસ્ત ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે મફત એજ્યુકેશન આપવામાં આવશે.