જૂનાગઢ જિલ્લા કલેકટરે ખુલાસો કર્યો છે કે, ‘માંગરોળથી કેશોદ તરફ જતા આજક આંત્રોલી ગામ વચનો કોઝવે તૂટ્યો નથી પરંતુ તેને તોડી પાડવાની કામગીરી ચાલુ હતી.’