જૂનાગઢના દીતલાના ખેડૂત ઉકાભાઇ ભટ્ટી દેશી નુસખાથી ખેતરમાં સિંહ, દીપડા અને ખેતી પાકોને નુકસાન કરતા રોઝ, ભૂંડ સહિતના પ્રાણીઓને દૂર રાખવામાં સફળ થયા છે.