જાંબાળ ગામનું ઠુંમર દંપતી કોરોના સંક્રમણ સમય દરમિયાન બેરોજગાર બન્યા બાદ આજે વાર્ષિક 8 થી 10 લાખ જેટલું વળતર મેળવી રહ્યા છે.