ભાવનગરનું કાળિયાર ઉદ્યાન ખડમોરનું પ્રજનન કેન્દ્ર બન્યું, 2020થી અત્યાર સુધી 48 ઈંડામાંથી 16 બચ્ચા ઉછેરાયા
2025-09-01 64 Dailymotion
ભાવનગરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા લુપ્ત થતા પક્ષીની પ્રજાતિને સાચવી રાખવા માટે પ્રજનન કેન્દ્ર પણ શરૂ કર્યું છે.