શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીના મેળા માટે 5500 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.