મહિસાગરના લુણાવાડામાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મસમોટું વૃક્ષ અચાનક ધડામ દઈને તૂટી પડ્યું હતું, જેમાં 3થી 4 લોકોને સામાન્ય ઈજા થઈ પહોંચી છે.