સરખેજ-ગાંધીનગર હાઇવે પર કર્ણાવતી ક્લબ અને YMCA ક્લબ વચ્ચે ચાલી રહેલા બ્રિજના નિર્માણ કાર્યને પગલે રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.