નેપાળમાં અસ્થિરતાના કારણે સુરતના વેપારીઓના અંદાજે 100 કરોડથી વધુના પેમેન્ટ ફસાયા છે, જેના લીધે તેઓ ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.