ભરૂચના જંબુસર બાયપાસથી કંથારીયા સુધીના મેગા ડિમોલેશનથી દબાણ દૂર થયા છે. આ પગલાંથી વાહનવ્યવહાર સરળ બનશે અને નાગરિકોને રોજિંદા ટ્રાફિક જામથી રાહત મળશે.