બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના બે ગેટ ખોલીને 2000 ક્યુસેક પાણી છોડાયું છે, તેની સાથે જ કાંઠા વિસ્તારના લોકોને પણ સાવચેત કરાયા છે.