સાંસદ ગેનીબેન ઠાકોરે તંત્ર અને સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની સમસ્યાઓનું કોઈ સંતોષકારક સમાધાન મળ્યું નથી.