ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ખેલૈયાઓ મોડી રાત સુધી પૂરા હકથી ગરબા રમી શકશે. ગુજરાત પોલીસને જરૂરી વ્યવસ્થાઓ કરવાના આદેશ આપ્યા.