ચામુંડા માતાજીના મંદિરે આખું વર્ષ લોકો દર્શન માટે આવતા હોય છે. ખાસ કરીને આસો સુદ નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રી અને પૂનમે ભીડ વધુ રહે છે.