ભરૂચમાં કથિત મનરેગા કૌભાંડમાં ગીરસોમનાથ જિલ્લાના કોંગ્રેસી નેતા હિરા જોટવાનો કોર્ટે મોટી રાહત આપી છે, કોર્ટે તેમને જામીન આપતા 3 મહિને તેમનો છૂટકારો થયો છે.