ચોમાસાના ચાર મહિના દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત રહે છે. ઝાડની ડાળીઓને કારણે ઘણાં ટ્રાન્સફોર્મર બળી જાય છે, જેના લીધે વીજ પુરવઠો ખોરવાય છે.