ચંદ્રકાંત પરમારે વધુમાં જણાવ્યું કે, "જો અમારી માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો 13 ઓક્ટોબર, 2025થી અમે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરીશું."