હાલ વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ૩૧ ઓક્ટોબર સુધી પરિક્રમાનો માર્ગ તમામ પ્રવાસીઓ અને યાત્રીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.