રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે સર્વે કરી ખેડૂતોને સત્વરે નૂકસાની આપશે એવી જાહેરાત કૃષિમંત્રી જીતુ વાઘાણીએ બુધવારે ગાંધીનગરથી કરી છે.