સાયલા તાલુકાના સુદામડા વાટાવચ્છ ખાતે આજે યોજાયેલી કિસાન મહાપંચાયત દરમિયાન અરવિંદ કેજરીવાલે ખેડૂતોના પ્રશ્નો મુદ્દે સરકાર પર તીક્ષ્ણ પ્રહાર કર્યા હતા.