ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ મશાલ રેલી કાઢવામાં આવી હતી અને સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.