કમોસમી વરસાદે સાબરકાંઠાના ખેડૂતોના આર્થિક ભવિષ્ય પર મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. સવાલ એ છે કે શું સરકાર સમયસર ખેડૂતોના આંસુ લૂછી શકશે?