તંત્રની છેલ્લી આશાએ ભવનાથ તળેટીમાં બેઠા શ્રદ્ધાળુઓ આખરે નિરાશ થઈને પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે, જોકે, કેટલાંક લોકોને હજી પણ મંજુરીની આશા છે.