નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદથી 70 ટકા જમીનમાં ખેતીના પાકને નુકસાનની ભિતિ સેવાઈ રહી છે. સરકારી ટીમ તરફથી સર્વેની કામગીરી શરુ કરવામાં આવી