રાષ્ટ્રીય સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ અને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયાએ સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ખેડૂતોની મજાક સમાન ગણાવ્યું છે.