રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પાલ આંબલિયા સહિતના નેતાઓ ટ્રેક્ટર મારફતે અમરેલીના આંગણે રાજકમલ ચોકમાં ખેતી બચાવો સત્યાગ્રહ ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા.