વ્યારામાં માનવ સાંકળ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિકૃતિ રચવામાં આવી હતી. રાજ્યમાં સૌપ્રથમવાર બિરસા મુંડાની આ પ્રકારની માનવ સાંકળ દ્વારા એક જીવંત ચિત્ર રચાયું છે.