સુરત શહેરમાં આગ લાગવાના ત્રણ અલગ-અલગ બનાવો નોંધાયા હતા, જેમાં રામપુરા વિસ્તારમાં બનેલી ઘટના સૌથી ભયાનક હતી. સદનસીબે, ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.