RBIએ બેંકોને સૂચના આપી હતી કે તેઓ કેમ્પનું આયોજન કરીને લોકોને નવી નોટો અને સિક્કાઓનું વિતરણ કરે, જેથી બજારમાં નવી ચલણી નોટોનું પરિભ્રમણ વધારી શકાય.