ઘરવીહોણા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમ બનાવવામાં આવેલા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા શેલ્ટર હોમમાં લોકો લાભ પણ લઈ રહ્યા છે.