વર્ષ 1962 પહેલાંથી ખેતી હેઠળ રહેલી જંગલ જમીન કાયદેસર રીતે રેગ્યુલરાઇઝ/એલોટમેન્ટ કરી આપવા માટે સ્થાનિક વહીવટીતંત્રને આવેદનપત્ર આપ્યું હતું.