થરાદ ખાતે જન આક્રોશ યાત્રા દરમિયાન જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈને પોલીસ પરિવારો આક્રોશિત બન્યા અને જાહેર માર્ગ પર ધરણાં પર બેસી ગયા હતા.