પાર્થભાઈ જોષી 19 નવેમ્બરે વડોદરાથી મથુરા ગયાં હતા. મથુરાથી તેઓ આગળ દહેરાદૂન પહોંચ્યા હતા, જ્યાં તેઓ એક વિશેષ શિબિરમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા.