15 વર્ષ પહેલાં ભાવનગર શહેરમાં શરૂ થયેલા કંસારા પ્રોજેકટને લઈને હવે લોકોની ધીરજ ખુટી રહી છે, આ પ્રોજેક્ટના કારણે લોકોને હૈયા વરાળ ઠાલવી છે.