ચોમાસા બાદ પડેલા વરસાદને કારણે શાકભાજીનો પાક નિષ્ફળ જતા તેની વિપરીત અસરો શાકભાજીના ઉત્પાદન પર થઈ છે. જેને કારણે બજાર ભાવ વધી રહ્યા છે.