વલસાડ જિલ્લાના કુલ 50 જેટલા લોકો ખાનગી બસમાં બિકાનેરથી ખાટુ શ્યામધામની યાત્રા માટે નીકળ્યા હતા. આ બસમાં ફલધરા ગામના 18 જેટલા યુવકો-પરિવારો સામેલ હતા.