માનવ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને મગરને પકડવા માટે તળાવની આસપાસ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.