કમળ તળાવમાં ડિમોલિશન બાદ પીડિતોએ ETV ભારત સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અને અચાનક રસ્તા પર આવી જતા તેમને પડતી મુશ્કેલીઓ માટે સરકાર પાસે મદદ માંગી.