ભાવનગરનો શેત્રુંજી પર્વત જૈન ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે, જોકે, આ પર્વત સિંહોના વસવાટનું પણ સ્થળ બની ગયું હોય તેમ અવાર-નવાર અહીં સિંહ જોવા મળે છે.