સુરતમાં આયોજીત પાટીદારોના કાર્યક્રમમાં સંબોધન કરતા સી.આર.પાટીલે કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા, તેમના આ નિવેદનથી ચર્ચા જાગી છે.