આંબલિયાસણ-વિજાપુર: આ સેક્શનમાં ગેજ પરિવર્તનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને CRS નિરીક્ષણ પણ થઈ ગયું છે. રિપોર્ટ મળતા જ અહીં નવી ટ્રેનો શરૂ કરાશે.