સોમનાથ મંદિર પર મહંમદ ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂરા થયા, જોકે મંદિરને ધ્વંસ કર્યાના 1000 વર્ષ બાદ પણ હાલ સોમનાથ મહાદેવ મંદિર અડીખમ ઊભું છે.