લોકશાહીના પ્રથમ દાતા અને પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના ત્યાગને યાદ કરવાનો અવસર સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં જોવા મળ્યો હતો