ગૃહપ્રધાન અમિત શાહે નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિર ખાતે દર્શન કરી રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સુરક્ષા તથા સર્વાંગી કલ્યાણ માટે ભાવભરી પ્રાર્થના કરી.